ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 5
ભાગવત કહે છે (૧) માયા અચિંત્ય, અપરિમેય, રહસ્યમય છે; ભગવાનની દિવ્ય, અનંત, અમોધ, મહિમામયી શક્તિ છે, (૨) માયા ભગવાનને સમાવૃત્ત કરીને આપણી સામે સંસાર ખડો કરે છે અને ભવબંધનમાં ફસાવે છે. (૩) માયા મ અને મોહ ઉત્પન્ન કરનારી અમોધ શક્તિ છે. લોકોની બુદ્ધિને ભ્રમિત કરી સંસારચક્રમાં ફેરવ્યા કરે છે. અવિધા, યોગમાયા, વૈષ્ણવી માયા, ત્રિગુણ વગેરે… Read More »